<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Foolan devi &#8211; Sharuaat</title>
	<atom:link href="https://sharuaatbookstore.com/product-category/bahujan-nayak/foolan-devi/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://sharuaatbookstore.com</link>
	<description>Publication &#38; Bookstore</description>
	<lastBuildDate>Mon, 13 Apr 2026 18:01:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://sharuaatbookstore.com/wp-content/uploads/2023/03/cropped-Sharuaat-Bookstore-Logo-round-site-icon-32x32.jpg</url>
	<title>Foolan devi &#8211; Sharuaat</title>
	<link>https://sharuaatbookstore.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>25 નાના પુસ્તકોનો સેટ &#8211; બાળકો માટે</title>
		<link>https://sharuaatbookstore.com/product/sharuaat-small-books-set/</link>
		
		<dc:creator><![CDATA[sharuaat bookstore]]></dc:creator>
		<pubDate>Thu, 13 Feb 2025 13:00:34 +0000</pubDate>
				<guid isPermaLink="false">https://sharuaatbookstore.com/?post_type=product&#038;p=6666</guid>

					<description><![CDATA[25 નાના પુસ્તકોનો સેટ - બાળકો માટે

જેની મૂળ કિંમત 500 રૂ. થાય છે તે ગિફ્ટ તરીકે 400 રૂ. મા તમે તમારા બાળકોને ભેટ આપી શકશો.

૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
2. માતા રમાબાઈ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
3. બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં
4. બુદ્ધ વંદના – નવબૌદ્ધોના રોજ વાંચવા માટે
5. બૌદ્ધ વાર્તાઓ
6. ભગવાન ગૌતમ બુદ્ધ - સંક્ષિપ્ત જીવન ચરિત્ર
7. પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
8. જ્યોતિરાવ ફુલે ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
9. જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
10. ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
11. ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડ
12. સંત કબીર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
13. સંત શિરોમણી રોહીદાસ - સંક્ષિપ્ત જીવન ચરિત્ર
14. વીર મેઘમાયા – વિસરાયેલો ગૌરવવંતો વારસો
15. શહીદ ઉધમસિંહ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
16. હું નાસ્તિક કેમ છું? – શહીદ ભગતસિંહ
17. ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
18. વીરાંગના ઝલકારીબાઈ કોળી- સંક્ષિપ્ત જીવન ચરિત્ર
19. વીરાંગના ઉદા દેવી પાસી
20. હિંદુ કોડ બિલ
21. વીર વાલ્મિકી સમાજ
22. આફતાબે ઉમ્મતે મુસ્લિમા
23. નૈતિક મૂલ્યો અને સંસ્થાગત નેતૃત્વની આવશ્યકતા
204 ગુરુ ગોવિંદ અને માનગઢ હત્યાકાંડ
25. વ્લાદિમીર લેનિન – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
25. કાર્લ માર્ક્સ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર

https://sharuaatbookstore.com/product/sharuaat-small-books-set/]]></description>
		
		
		
			</item>
		<item>
		<title>ક્રાંતિજવાલા ફૂલનદેવી &#8211; સંક્ષિપ્ત જીવન ચરિત્ર</title>
		<link>https://sharuaatbookstore.com/product/krantijwala-foolandevi-sankshipt-jivan-charitra/</link>
		
		<dc:creator><![CDATA[sharuaat bookstore]]></dc:creator>
		<pubDate>Thu, 13 Feb 2025 12:57:42 +0000</pubDate>
				<guid isPermaLink="false">https://sharuaatbookstore.com/?post_type=product&#038;p=6038</guid>

					<description><![CDATA[શરૂઆતની સિક્સર 

આ 1 સપ્ટેમ્બર 2023, શરૂઆતને 6 વર્ષ પુરા થાય છે. નિમિત્તે જૂનાગઢ ખાતે 6 લેખકોના પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. સ્થળ અને સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

છ લેખોમાંથી એક છે, ચર્ચિલ મીરાણા અને પ્રથમ પુસ્તક છે, "ક્રાંતિજવાલા ફૂલનદેવી - સંક્ષિપ્ત જીવન ચરિત્ર"
પુસ્તક નાનું, 24 પાનાનું છે. જેમાં તેમના જન્મથી લઈને અત્યાચારો, બળાત્કારોની વણઝાર, ડાકુરાણી તરીકેની સફર, આત્મ સમર્પણ બાદ તેમની રાજકીય, સામાજિક, ધાર્મિક સફર અને હત્યા સામીલ છે.

આ પુસ્તક સરળ ગુજરાતી ભાષામાં લખાયું છે, જે ધોરણ 4 માં ભણતા બાળકો, અર્ધ શિક્ષિત લોકો અને વૃદ્ધો પણ સરળતાથી વાંચી સમજી શકે. અને ક્રાંતિજવાલા ફૂલનદેવીના જીવન વિષે જાણી શકશે. ફૂલનદેવીના જીવન પર પ્રકાશ પાડતું આ પ્રાથમિક માહિતી આપટુ પુસ્તક આ સૌ મોટી સંખ્યામાં ખરીદી વધાવી લેશો તેવી નમ્ર વિનંતી છે.

પુસ્તકની કિંમત 20 રૂ. છે. પરંતુ 1 સપ્ટેમ્બર 2023 પહેલા ઓર્ડર નોંધાવનાર વાચકોને 15 રૂ. પ્રતિ નકલ આપવામાં આવશે.

1 સપ્ટેમ્બર 2023 બાદ 20 રૂ. માં મળશે. અને 25 થી વધારે કોપી 15 રૂ. પ્રતિ નકલ મળશે.

"શરૂઆતની સિક્સર" કાર્યક્રમની અન્ય વિગતો જાણવા શરૂઆત વ્હોટ્સએપ ગ્રુપમાં જણાવવા વિનાનાંતી. વ્હોટ્સએપ ગ્રુપની લિંક,

મેસેજ સ્પ્રેડ કરવા અને આ કાર્યક્રમમાં આવવા સૌને જાહેર  ભાવભીનું આમંત્રણ છે.

પુસ્તક ફોન દ્વારા (8141191312) અથવા ઓનલાઇન વેબ સાઈટ પરથી ઓર્ડર કરી શકાશે.]]></description>
		
		
		
			</item>
	</channel>
</rss>
