<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Literature &#8211; Sharuaat</title>
	<atom:link href="https://sharuaatbookstore.com/product-category/literature/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://sharuaatbookstore.com</link>
	<description>Publication &#38; Bookstore</description>
	<lastBuildDate>Mon, 29 Jun 2026 08:03:20 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.1</generator>

<image>
	<url>https://sharuaatbookstore.com/wp-content/uploads/2023/03/cropped-Sharuaat-Bookstore-Logo-round-site-icon-32x32.jpg</url>
	<title>Literature &#8211; Sharuaat</title>
	<link>https://sharuaatbookstore.com</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>bhaladi teer</title>
		<link>https://sharuaatbookstore.com/product/bhaladi-teer/</link>
		
		<dc:creator><![CDATA[kaushik parmar]]></dc:creator>
		<pubDate>Mon, 29 Jun 2026 08:03:20 +0000</pubDate>
				<guid isPermaLink="false">https://sharuaatbookstore.com/?post_type=product&#038;p=10949</guid>

					<description><![CDATA[પાના સંખ્યા : 124

આદિવાસી કાવ્ય સંગ્રહ કવિ બાબુ સંગાડા 'મહેક']]></description>
		
		
		
			</item>
		<item>
		<title>સંત-સમાગમ</title>
		<link>https://sharuaatbookstore.com/product/sant-samagam/</link>
		
		<dc:creator><![CDATA[kaushik parmar]]></dc:creator>
		<pubDate>Mon, 29 Jun 2026 07:55:03 +0000</pubDate>
				<guid isPermaLink="false">https://sharuaatbookstore.com/?post_type=product&#038;p=10947</guid>

					<description><![CDATA[<div dir="auto">
<div dir="auto">સરળ-સહજ ભાષામાં વ્યક્તિચિત્ર કે જીવનચરિત્ર લખવામાં મુકુલ કલાર્થીની હથોટી છે. અનેક વ્યક્તિત્વોને તેમની સરળ કલમનો લાભ મળ્યો છે. વિદ્યાર્થી વાચક હોય કે મોટેરાં હોય; તે બધા વાચકોને સરળ શૈલીમાં પીરસી આપે છે.</div>
<div dir="auto"></div>
<div dir="auto">સંત સમાગમ પુસ્તકમાં ભારતના પાંચ મહત્ત્વના સંતોની ટૂંકમાં તથા સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે. આ પુસ્તક મૂળ ચાર પુસ્તકોની શ્રેણીનો એક ભાગ છે. તેમાં આવતા ત્રણ સંતો અનુક્રમે સંત તુકારામ, ગુરુ નાનક અને દાદુ દયાળના પ્રસંગો સંતોની જીવનપ્રસાદી નામના પુસ્તકમાં પણ હતા, તેથી તેને એ પુસ્તકમાંથી બાદ કરીને માત્ર આ જ પુસ્તકમાં રાખવામાં આવ્યા છે. જેથી વાચકોને એક જ પ્રસંગ ફરી વાંચવો ન પડે તથા મોનોટોની ટળે. આશા છે વાચકોને આ પુસ્તક ખૂબ ગમશે.</div>
<div dir="auto"></div>
<div dir="auto">૧. નરસિંહ મહેતા</div>
<div dir="auto">૨. દાદુ દયાળ</div>
<div dir="auto">૩. કબીર અને નાનક</div>
<div dir="auto">૪. સંત તુકારામ</div>
<div dir="auto">૫. રામદાસ સ્વામી</div>
</div>]]></description>
		
		
		
			</item>
		<item>
		<title>જ્ઞાનપીઠ અને ગુજરાતી સર્જકો</title>
		<link>https://sharuaatbookstore.com/product/gnanpith-ane-gujarati-sarjako/</link>
		
		<dc:creator><![CDATA[kaushik parmar]]></dc:creator>
		<pubDate>Fri, 27 Mar 2026 04:42:01 +0000</pubDate>
				<guid isPermaLink="false">https://sharuaatbookstore.com/?post_type=product&#038;p=10663</guid>

					<description><![CDATA[]]></description>
		
		
		
			</item>
		<item>
		<title>જિંદગી જીવ્યાનો હરખ</title>
		<link>https://sharuaatbookstore.com/product/jindgi-jivyano-harakh/</link>
		
		<dc:creator><![CDATA[kaushik parmar]]></dc:creator>
		<pubDate>Wed, 25 Mar 2026 12:45:01 +0000</pubDate>
				<guid isPermaLink="false">https://sharuaatbookstore.com/?post_type=product&#038;p=10649</guid>

					<description><![CDATA[]]></description>
		
		
		
			</item>
		<item>
		<title>અનુસૂચિત જાતિ સમાજમાં જળવાઈ રહેલો &#8211; બૌદ્ધ વારસો</title>
		<link>https://sharuaatbookstore.com/product/anusuchit-jaati-samajma-jalvai-rahelo-baudhh-varso/</link>
		
		<dc:creator><![CDATA[sharuaat bookstore]]></dc:creator>
		<pubDate>Fri, 20 Mar 2026 10:19:06 +0000</pubDate>
				<guid isPermaLink="false">https://sharuaatbookstore.com/?post_type=product&#038;p=4712</guid>

					<description><![CDATA[લેખક આયુ ભીખાભાઈ અમીનને એકાદ વખત મળવાનું થયું હશે. એમ કહું કે અનુસૂચિત જાતિના બૌદ્ધ વારસાએ પુસ્તક દ્વારા ફરી મળવાનું થયું. ભારતીય અસ્પૃશ્ય સમાજમાં સમસ્ત દેશભરમાં જાણ્યેઅજાણ્યે  જોઈએ તો જન્મથી મરણ સુધીના વિધિ વિધાનમાં ક્યાંક ને ક્યાંક બૌદ્ધ સંસ્કરણ જોવા મળે છે. આ પુસ્તકમાં ભીખાભાઈ અમીને ઝીણી ઝીણી દરેક બાબતને ઉજાગર કરી છે.
ઘરમાં આવેલા પુજાના ગોખલાથી શરૂ કરી દાનનો મહિમા, સંઘનું મહત્વ,  ભીક્ષાપાત્રની મહત્તા, દિક્ષા ,સાથિયો, પંચશીલ, દિક્ષા, જીવન પદ્ધતિ વગેરે વિશે વિશદ્ શોધ કરી   નાની નાની તમામ બાબતોને મૂકી છે. તેની જરૂરિયાતની સરળતાથી સમજાવી છે.]]></description>
		
		
		
			</item>
	</channel>
</rss>
