આત્મહત્યા અને આત્મહત્યા પ્રયત્ન અપરાધ, દર્દ કે અન્યાય ?

20.00

આત્મહત્યાનો પ્રયત્ન અપરાધ, દર્દ કે પછી અન્યાય ?
સમગ્ર વિશ્વમાં ભારત જ કદાચ એવો દેશ છે કે જે તેના નાગરિકોને આત્મહત્યાના
પ્રયાસ બદલ શિક્ષા ફરમાવે છે. ભારતીય ફોજદારી સંહિતા(Indian penal Code) ક.308 થી આ કૃત્ય શિક્ષાપાત્ર ઠરાવામાં આવેલ છે. આ ગુના બદલ એક વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

– આત્મહત્યા અને આત્મહત્યા પ્રયત્ન
(અપરાધ.દર્દ કે અન્યાય)
– સામાજિક દષ્ટિકોણ
– જીવન એક સંગ્રામ
– આત્મહત્યા કે આત્મહત્યા પ્રયત્નના કારણો
– આત્મવિલોપન
– આમરણાંત ઉપવાસ

11 in stock

Additional information

Weight 99 g

Reviews

There are no reviews yet.

Be the first to review “આત્મહત્યા અને આત્મહત્યા પ્રયત્ન અપરાધ, દર્દ કે અન્યાય ?”

Your email address will not be published. Required fields are marked *

You may also like…