Additional information
Weight | 452 g |
---|
₹300.00
લેખક 🖊️ હેમંત એમ. રાઠોડ
(ભારત દેશના એક મૂળનિવાસી અને સાચા હિતચિંતક)
આ કીટક કથાઓમાં માત્ર ઘાસ ચરીને જીવતી ખડમકડીઓ જ નહીં પણ તેમાં કીડીઓ, કાગડાઓ, વાંદરાં, વાઘો, રિંછો અને સિંહો સાથે માનવોનો પણ સમાવેશ કરાયો છે.પરંતુ તે આખરે બધાં ચોમાસામાં ઊગી નીકળતા ઘાસમાં પેદા થઈને ચોમાસું પૂરું થતાં ઘાસ સુકાવાની સાથે તેવા કીટકોની પણ જિંદગીપૂર્ણ થઈ જાય છે, તેવા દરેક જીવોના તેની બંધાયેલી જીવન હદમર્યાદામાં સર્વે જીવીને આ પૃથ્વીના તત્ત્વોમાં ભળી જાય છે. માટે કોઈએ તેથી વિશેષ ઉચ્ચસ્થાને બેસી જઈને ઈશ્વરના સ્થાનો લેતા આવ્યા છે, ત્યારે તેમની સમજણમાં હવે નીચે ઊતરે કે, અમે પણ આ પૃથ્વી પર જીવતા અલ્પાયુષિ જીવડાઓ માત્ર છીએ. મહાન થવું હોય તો આવા દીન-દુ:ખિયા જીવો માટે કોઈ દાન- પુણ્ય ન કરો તો કંઈ નહીં, તેમનાં શ્રમે પેદા કરેલું બનાવટ કરીને લૂંટી ન લો, તે પણ મહાન સેવા છે.
બુદ્ધિથી અહીં કોઈ માનવી દેવનાં મોઢેથી જન્મ્યા નથી, કે કોઈ હાથપગ કે પેટે જન્મ્યા નથી. સૌ તેની માતાનાં પેટે જન્મેલા આ વિશ્વમાં સૌ જીવ-જંતુઓ અને કીડી-કીટકો જેવા પામર જીવો છે. કોઈ અમર બનીને આવ્યા નથી, કોઈ આકાશમાંથી સીધા ઊતર્યા નથી.
આ પુસ્તક બોધ વાર્તાઓનું છે. જેમાં નાની નાની વાર્તાઓ દ્વારા લેખક સદાચારથી જીવન જીવવા પ્રેરણા આપે છે.
આ પુસ્તકની અંદર નીચે મુજબની માહિતી આપેલ છે.
👇👇👇
– અંધેર નગરી ને મૂર્ખ ના સરદાર
– વાર્તા: એક દુબળા ગધેડા
– કાચિડો અને દેડકો
– નાપાકોની તીર્થયાત્રા
– વાર્તા: ભગવાનના ભક્તોની
– ઊંટના અવળા પગ
– કરમની કઠણાઇ
– ગધેડાને ગળે ટોકરો
– રાત ઢળી ગઇ
– એક બનો નેક બનો
– મોતીલાલનું મનોમંથન
આ દરેક ટોપિક ની ચર્ચા આ પુસ્તકની અંદર કરવામા આવી છે. તો આજેજ બૂક નો ઓર્ડર કરો.👌
Only 3 left in stock
Reviews
There are no reviews yet.