💥📚 *ડૉ. બાબાસાહેબ આંબેડકરને લગતા ૧૨૮ પુસ્તકો ગુજરાતમાં ફક્ત એક જ જગ્યાએ*
આવા બોધિસ્તવ, જ્ઞાની, ભારતના બંધારણના ઘડવૈયા, ડૉ. બાબાસાહેબ આંબેડકરને વાંચો અને તેમના વિચારો જીવનમાં ઉતારો એ અભ્યર્થના સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશાલ શ્રેણીના પુસ્તકો આપ સમક્ષ મૂકીએ છીએ.
👉 સમગ્ર ગુજરાતમાં બાબાસાહેબ પર એકસાથે આટલા બધા પુસ્તકો ફક્ત અને ફક્ત શરુઆત બુકસ્ટોર પરથી જ મળશે.
👉 બાબાસાહેબના હિન્દી અને અંગ્રેજીમાં વોલ્યુમ મળશે. ગુજરાતીમાં ઉપલબ્ધ નથી.
👉 બાબાસાહેબ આંબેડકરના અંતેવાસી ચાંગદેવ ખેરમોરે લિખિત 12 ભાગ મળશે.
👉 બાબાસાહેબે લખેલા અને બાબાસાહેબ ઉપર લખાયેલા પુસ્તકો મળશે.