Publication & Bookstore
Publication & Bookstore
Sharuaat Bookstore is leading bookstore in gujarat which provides literature for SC, ST, OBC, Minorities and Women. In short Bahujan, Mulnivasi Literature.
We, Sharuaat Publication, print bahujan books at very low price and also sells at very high discount on bulk order. We had started a new trend of bahujan mulnivasi book reading and distributing. Our aim to make people read, write and speak for their social justice.
भगवान गौतम बुद्ध , बुद्धइज्म और गीता , भगवान बुद्ध ने क्या शिक्षा दी ? , बौद्ध धर्म ही मानव धर्म , વિગેરેને લગતા પુસ્તકો.
બહુજન મહાપુરુષોમાં સૌથી સુંદર અને સરખે સરખું એક્ટિવ કપલ એટલે જોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે.
બંને એકબીજાના પૂરક.
જિંદગીભર સાથે રહ્યા,
ખૂબ પ્રેમ અને સહકારથી,
સામાજિક કામોમાં પણ એકબીજાના પૂરક રહ્યા.
લગ્ન વખતે જોતિરાવ ફૂલે ભણેલા ગણેલા હતા અને સાવિત્રીબાઈ ફૂલે અભણ. તો લગ્ન બાદ જોતિરાવ ફૂલેએ સાવિત્રીબાઈ ફૂલેને ભણાવ્યા.
જોતિરાવ ફૂલેનું નિધન થયું તો તેમની તમામ પ્રવૃત્તિઓ સાવિત્રી બાઈ ફૂલેએ આગળ વધારી. જોતિરાવ ફૂલેની ગેરહાજરીમાં તેમની પ્રવૃત્તિઓ બંધ ના થવા દીધી.
આવો,
આ વેલેન્ટાઈન’સ ડે પર તેમને વાંચીને અને તેમના જેવા કપલ બનવા પ્રયત્ન કરીએ.
જે સિંગલ છે તે જલ્દી મિંગલ થાય, તેવી શુભેચ્છાઓ… 💞
👉 ફૂલે દંપતીને લગતા તમામ ૧૭ પુસ્તકો મેળવવા માટેની લીંક,