સાચી રામાયણ

(7 customer reviews)

110.00

બ્રાહ્મણવાદ સામેની લડાઇમાં શા માટે ઉપયોગી છે પેરિયાર રામાસામીની “સાચી રામાયણ” ?
પેરિયાર નામ જ કાફી છે તેમની ઓળખ માટે. એક બેબાક વ્યક્તિત્વ જેમણે દક્ષિણ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે મૂળનિવાસી એટલે કે દ્રવિડ આંદોલનને પ્રસ્થાપિત કર્યું. પોતાની અનોખી નેતૃત્વ ક્ષમતા અને આક્રમક અમલીકરણના લીધે પેરિયારે દક્ષિણ ભારતમાં હિંદુત્વની વિચારધારાને ભોંયભેગી કરી દીધી હતી. આજેપણ સમગ્ર ભારતમાં હિન્દુત્વનો સૂર્ય મધ્યાહને તપતો હોવા છતાં પણ પેરિયારના તમિલનાડુની ધરતી ઉપર હિન્દુત્વનો સૂર્ય ઉગી પણ શકતો નથી.

992 in stock

Additional information

Weight 301 g

7 reviews for સાચી રામાયણ

  1. Sagathiya mansukhbhai Nanjibhaihbhai

    This is a very super

  2. Prakash Parmar

    Village Kamrol
    Ta waghodiya

    Dist vadodara

  3. Solanki Ajay k

    I joining to shruvaat pablishing book i intrastate

  4. Rajesh

    Good

  5. વિનોદભાઈ સોલંકી

    ખરેખર સત્ય વાત એજ છે કે આપણા સમાજ ને વાસ્તવિકતા નું જ્ઞાન નથી એટલે જ વધુ ને વધુ પાખંડવાદ નો ભોજ બની રહ્યા છે, જે દિવસે સત્ય ની જાણ થશે એજ દિવસથી અનેક પ્રકાર નાં કાલ્પનીક ભય માંથી મુકત થઈ જશે

  6. ચોપડા તેજાભાઈ મેઘાભાઈ

    સાચી રામાયણ અને મેઘવાળ બાબા રામદે બને પુસ્તકો મોકલી આપવા વિનંતિ

    • sharuaat bookstore

      8141191312 પર ફોન કરવા વિનંતી.

  7. Mukeshbhai Rajabhai Ubhadiya

    સાચી રામાયણ

Add a review

Your email address will not be published. Required fields are marked *

You may also like…