Additional information
Weight | 301 g |
---|
₹100.00
બ્રાહ્મણવાદ સામેની લડાઇમાં શા માટે ઉપયોગી છે પેરિયાર રામાસામીની “સાચી રામાયણ” ?
પેરિયાર નામ જ કાફી છે તેમની ઓળખ માટે. એક બેબાક વ્યક્તિત્વ જેમણે દક્ષિણ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે મૂળનિવાસી એટલે કે દ્રવિડ આંદોલનને પ્રસ્થાપિત કર્યું. પોતાની અનોખી નેતૃત્વ ક્ષમતા અને આક્રમક અમલીકરણના લીધે પેરિયારે દક્ષિણ ભારતમાં હિંદુત્વની વિચારધારાને ભોંયભેગી કરી દીધી હતી. આજેપણ સમગ્ર ભારતમાં હિન્દુત્વનો સૂર્ય મધ્યાહને તપતો હોવા છતાં પણ પેરિયારના તમિલનાડુની ધરતી ઉપર હિન્દુત્વનો સૂર્ય ઉગી પણ શકતો નથી.
In stock
Sagathiya mansukhbhai Nanjibhaihbhai –
This is a very super
Prakash Parmar –
Village Kamrol
Ta waghodiya
Dist vadodara
Solanki Ajay k –
I joining to shruvaat pablishing book i intrastate
Rajesh –
Good
વિનોદભાઈ સોલંકી –
ખરેખર સત્ય વાત એજ છે કે આપણા સમાજ ને વાસ્તવિકતા નું જ્ઞાન નથી એટલે જ વધુ ને વધુ પાખંડવાદ નો ભોજ બની રહ્યા છે, જે દિવસે સત્ય ની જાણ થશે એજ દિવસથી અનેક પ્રકાર નાં કાલ્પનીક ભય માંથી મુકત થઈ જશે