પછાત સમાજનો ઈતિહાસ
₹80.00
પછાત સમાજનો ઈતિહાસ
પછાતપણાનું મૂળ કારણ અને પછાતપણું દૂર કરવાના ઉપાય
(ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.)
પુસ્તકના નામમાં છે “પછાત સમાજનો ઈતિહાસ” તો શું આ દેશનો ઈતિહાસ અને પછાત સમાજનો ઈતિહાસ અલગ અલગ છે? શાળા-કોલેજોમાં ભણાવતો ઈતિહાસ અને પછાત સમાજનો ઈતિહાસ અલગ અલગ છે? પછાત સમાજનો ઈતિહાસ અલગથી પુસ્તક કરવું પડે છે તો શું સવર્ણોનો ઈતિહાસ અલગ છે? ભારતના પ્રચલિત ઈતિહાસના પુસ્તકોમાં પછાત સમાજનો ઈતિહાસ કેમ નથી?
આ બધા પ્રશ્નોના જવાબ તમને આ પુસ્તક વાંચવાથી મળી જશે.
👍બાબાસાહેબે કહેલું કે “જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે પોતાનો ઇતિહાસ નથી રચી શકતો.”
| Attributes | Value |
|---|---|
| Weight | 99 g |
You may also like…
-

અન્ય પછાતવર્ગો અને અનામત
₹160.00 Add to cart -

SC ST OBC તમારી અનામત નાબૂદીની કગાર પર
₹80.00 Add to cart -

ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
₹20.00 Add to cart -

પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
₹15.00 Add to cart -

બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં
₹20.00 Add to cart -

पिछड़ा वर्ग और डॉ आंबेडकर
₹80.00 Add to cart -

अन्य पिछड़ा वर्ग और डॉ आंबेडकर
₹250.00 Add to cart
Related Products
-
25 નાના પુસ્તકોનો સેટ – બાળકો માટે
Original price was: ₹500.00.₹399.00Current price is: ₹399.00. -
Dr B R Ambedkar Volumes in English 36 Books
Original price was: ₹7,950.00.₹6,360.00Current price is: ₹6,360.00. -
SC ST ACT – અધિનિયમ અને નિયમો
₹100.00




