અન્ય પછાતવર્ગો અને અનામત

અન્ય પછાતવર્ગો અને અનામત

160.00

‘અનામત’ ભારતના અલ્પસંખ્યક હિંદુઓ માટે અળખામણો વિષય છે જ્યારે ભારતના બહુજનો જેમાં અનુસુચિત જાતિ, જનજાતિ, અન્ય પછાતવર્ગોનો સમાવેશ થાય તેના માટે જીવન-મરણનો વિષય છે. તેથી આ વિષયની ગંભીરતા આ પુસ્તકમાંથી વ્યક્ત થયા વિના રહેતી નથી. કુલ-૨૪ પ્રકરણમાં અનાત ના વિવિધ મુદ્દાઓ અને દૃષ્ટિકોણથી કરેલી છણાવટ એક સ્કોલર માટે સંદર્ભ પૂરા પાડતું અને આમજનતા માટે ચેતીને તે બચાવવા માટે ચળવળ ચલાવવાની પ્રેરણા આપતું આ પુસ્તક અપૂર્વ છે.
🙏ભારત વર્ષમાં અનામત પ્રથાનો પાયો નાખનાર પછાતવર્ગ ના મહાનાયક શાહૂજી મહારાજ ના સ્મૃતિ ચરણોમા સાદર 🙏

19 in stock (can be backordered)

Additional information

Weight 399 g

You may also like…