વાંદરાને નિસરણી

200.00

19 in stock

Description

વાંદરાને નિસરણી
(માર્મિક વ્યંગ – વાર્તાઓ)

ડૉ. સ્વપ્નિલ મહેતાને આપણે સોશિયલ મીડિયામાં તેમના લખાણો દ્વારા રોજ વાંચીએ છીએ, રોજ વધાવીએ છીએ. તેઓ વર્ષોથી માર્મિક વ્યંગ – વાર્તાઓ લખે છે જે રોજ સેંકડોની સંખ્યામાં શેયર થાય છે ને હજારોની સંખ્યામાં વંચાય છે.

તેમના માર્મિક વ્યંગ – વાર્તાઓનું સંકલન એટલે વાંદરાને નિસરણી

દરેક સાહિત્ય રસિક મિત્રને વસાવવા જેવું પુસ્તક.

 

Additional information

Weight 334 g

Reviews

There are no reviews yet.

Be the first to review “વાંદરાને નિસરણી”

Your email address will not be published. Required fields are marked *

You may also like…