Additional information
Weight | 1599 g |
---|
₹280.00
*સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો*
ગુજરાતમાં કેટલી #આદિવાસી #ચળવળો થયેલી છે?
કઈ કઈ આદિવાસી ચળવળો થયેલી છે?
ક્યાં ક્યાં થયેલી છે?
કોણે કોણે ભાગ લીધો હતો?
ગુજરાતની દરેક આદિવાસી ચળવળો વિશે જાણવા માટે વાંચો આ પુસ્તક…..
પંચમહાલમાં નાયક આદિવાસી ચળવળ ( 1938-1868 )
સયાજીરાવ ગાયકવાડ પ્રેરિત આદિવાસી પ્રવૃતિઓ ( 1885-1939 )
ગોવિંદગુરુની ભગત ચળવળ ( 1905-1931 )
દક્ષિણ ગુજરાતમાં દેવી ચળવળ ( 1922-23)
મોતીલાલ તેજાવતની એકી ચળવળ (1919-1923 )
ગાંધીવાદી આદિવાસી પ્રવૃતિઓ (1922-1947)
ગુજરાતના આદિવાસીઓમાં કિસાનસભા આંદોલન ( 1936-1947)
આદિવાસી ચળવળોમાં નેતૃત્વ
આદિવાસી ચળવળોના લેખાજોખા
આધુનિક ગુજરાતના આદિવાસી ઇતિહાસની તવારીખ
4 in stock
Weight | 1599 g |
---|