Sale!
સામાજિક ન્યાયના ત્રણ પુસ્તકો
Original price was: ₹610.00.₹500.00Current price is: ₹500.00.
3. કર્ણનું આરોપનામું
96 in stock
₹610.00 Original price was: ₹610.00.₹500.00Current price is: ₹500.00.
આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે જરૂરી છે.
ST અને SCની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે, પરંતુ બાકીના સમાજોની થતી નથી. તેના કારણે OBC સમાજને કેટલું મોટું નુકસાન થાય છે અને બ્રાહ્મણ, સવર્ણ સમુદાયને કેટલો લાભ મળે છે, તે પણ આ પુસ્તકમાંથી સમજી શકાય છે.
આ OBC સમાજના ડૉ. લક્ષ્મણ યાદવની આત્મકથા છે, જેમાં તેમણે પ્રોફેસર બનવાથી લઈને નોકરીમાંથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી પોતાની સાથે થયેલા વિવિધ પ્રકારના જાતિગત ભેદભાવનું વર્ણન કર્યું છે.
આ પુસ્તક જણાવે છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં OBC, ST અને SC સમાજ સાથે કયા પ્રકારનો વ્યાપક જાતિવાદ થાય છે.
કોલેજ અને યુનિવર્સિટીના પરિસરોમાં થતા વિવિધ પ્રકારના જાતિગત ભેદભાવને આ પુસ્તક સમજાવે છે.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં OBC, ST અને SC સમાજના લોકો સાથે કયા પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે તથા તેમની નિમણૂકો શા માટે કરવામાં આવતી નથી, તે પણ આ પુસ્તકમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે.
જે કોલેજો અને યુનિવર્સિટીઓને હિંદુ સમાજ “સરસ્વતીનું મંદિર” કહે છે, ત્યાં બ્રાહ્મણ અને અન્ય સવર્ણ સમુદાયો દ્વારા કયા પ્રકારનો જાતિગત ભેદભાવ કરવામાં આવે છે, તેને સમજવાનો આ પુસ્તક પ્રયાસ કરે છે.
ટૂંકમાં, જે કોઈ ભારતીય છે અને દેશના સામાજિક ન્યાય તથા ભવિષ્યની ચિંતા કરે છે, તેણે આ બંને પુસ્તકો અવશ્ય વાંચવા જોઈએ.
ઓબીસી, એસટી, એસટી યુવાનો સાથે નોકરીઓમાં, શિક્ષણમાં થતા જાતિવાદને આંકડા અને માહિતી સાથે ઉજાગર કરતુ પુસ્તક.
ત્રણેય પુસ્તકો અલગ અલગ પણ મળશે. 25 થી વધુ નકલ પર 40% ડિસ્કાઉન્ટ મળશે.
સંપર્ક : 8141191311 – 8141191312
96 in stock





