Additional information
| Weight | 49 g |
|---|
₹20.00
દરેક નવબૌધ્ધોએ જાણવા જેવી અને રોજ વાંચવા જેવી બૌદ્ધ ધમ્મને લગતી માહિતી.
૨૪ પાનાની લઘુ પુસ્તિકા કે જેમાં નીચે મુજબની માહિતી છે. અનુક્રમણિકા …
૧. અત્ત દીપો ભવ
૨. ત્રિશરણ
૩. પંચશીલ
૪. ચાર આર્ય સત્ય, આર્ય અષ્ટાંગ માર્ગ
૫. દસ પારમિતા
૬. ડૉ. બાબાસાહેબે સમજાવેલ બૌધ્ધ ધર્મના સિધ્ધાંતો
૭. આર્ય અષ્ટાંગિક માર્ગ પ્રાપ્તિમાં મુખ્ય દસ મુશ્કેલીઓ
૮. ૨૮ બુદ્ધોના નામ
૯. બુદ્ધ વંદના
૧૦. ધમ્મ વંદના
૧૧. સંઘ વંદના
૧૨. પાલિ ભાષા, ધમ્મ ધ્વજ, બૌદ્ધ ધર્મના મહત્વના સ્થળ
૧૩. બૌદ્ધ ધર્મના પ્રતીકોની ઓળખ
૧૪. સપ્ત ધર્મ – સપ્તત્રિશત ધર્મ,
૧૫. ધમ્મપદ – ધર્મના પદો, ત્રિપિટક
૧૬. બૌદ્ધોના તહેવાર
૧૭. બૌદ્ધ ભિક્ષુને રાખવાની વસ્તુઓ
૧૮.ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ ૨૨ પ્રતિજ્ઞાઓ..
એકની કિંમત ઃ ૨૫ રૂ.
(૨૫ થી વધુ પુસ્તકો ૧૫ રૂ. પ્રતિ કોપી)
આ સિવાય ૧૫ રૂ. ની કિંમતમાં બાળકો માટેની “બૌદ્ધ વાર્તાઓ” અને “ભગવાન ગૌતમ બુદ્ધ સંક્ષિપ્ત જીવન ચરિત્ર” પુસ્તકો છે. જે ૨૫ થી વધુ નકલ ૪૦% ડિસ્કાઉન્ટમાં મળશે.
1499 in stock
| Weight | 49 g |
|---|