અન્ય પછાતવર્ગો અને અનામત

160.00

‘અનામત’ ભારતના અલ્પસંખ્યક હિંદુઓ માટે અળખામણો વિષય છે જ્યારે ભારતના બહુજનો જેમાં અનુસુચિત જાતિ, જનજાતિ, અન્ય પછાતવર્ગોનો સમાવેશ થાય તેના માટે જીવન-મરણનો વિષય છે. તેથી આ વિષયની ગંભીરતા આ પુસ્તકમાંથી વ્યક્ત થયા વિના રહેતી નથી. કુલ-૨૪ પ્રકરણમાં અનાત ના વિવિધ મુદ્દાઓ અને દૃષ્ટિકોણથી કરેલી છણાવટ એક સ્કોલર માટે સંદર્ભ પૂરા પાડતું અને આમજનતા માટે ચેતીને તે બચાવવા માટે ચળવળ ચલાવવાની પ્રેરણા આપતું આ પુસ્તક અપૂર્વ છે.
🙏ભારત વર્ષમાં અનામત પ્રથાનો પાયો નાખનાર પછાતવર્ગ ના મહાનાયક શાહૂજી મહારાજ ના સ્મૃતિ ચરણોમા સાદર 🙏

11 in stock (can be backordered)

Additional information

Weight 399 g

Reviews

There are no reviews yet.

Be the first to review “અન્ય પછાતવર્ગો અને અનામત”

Your email address will not be published. Required fields are marked *

You may also like…